સુલતાન અહમદશાહ (ઈ.સ.1411 – 1442) અહમદખાન (સુલતાન અહમદશાહ) તાતારખાન નો પુત્ર અને ગુજરાતના નાઝીમ ઝફરખાન ( મુઝફ્ફરશાહ )નો પોત્ર થતો હતો …
હઝરત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ પૂર્વ જીવન :- હઝરત શેખ અહમદનો જન્મ ઈ.સ.1338 માં દિલ્હીમાં જયારે દિલ્હી-સલ્તનત પર મુહમ્મદ બિન તૂઘલૂકનું શાસન ચાલુ હતું એ …
સુલતાન અહમદશાહ – ગુજરાત સલ્તનત ઈ.સ. 1411 જાન્યુઆરીની 14મી શુક્રવારના દિવસે આ. “નાસિરૂદ્દદુનિયા વદ્દદિન અબૂલફ્તહ અહમદશાહ” ખિતાબ ધારણ કરીને અહમદખાન તખ્ત નશીન થયો…
ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહ (ઝફર ખાન) દ્વારા શાસન ઈ.સ.1405 માં માળવાના સુલતાન દિલાવરખાનને તેના શાહ્ઝાદાએ જેર આપીને મરાવી નાખ્યો હતો, માળવાના સુલતાન અન…
‘’અબ્દુલ લતીફ બિન મલિક મુહ્મ્મ્દ કુરેશી’’ હઝરત દાવલશાહ પીર સેયદ સિરાજુદ્દીન મુહમ્મદ ‘’શાહ-એ-આલમ’’ના મુરીદ અને ગુજરાતના મહાન સુલતાન ‘મહમુદ’ બેગડાની સલ્તનતના એ…
ઝફરખાનનું પૂર્વ જીવન દિલ્હી સલ્તનતમાં ‘ફિરોજશાહ તુગલુક’ જયારે શાહજાદો હતો, ‘ફિરોજશાહ તુગલુક’ને શિકારનો બહુજ શોખ હતો, તે એક વખત જયારે શિકાર કરવાના નિર્ણય સાથે સ…
ઈ.સ.1400 ગુજરાતના નાઝિમ પદ્દ પર “ઝફરખાન” ઈ.સ.1400 માં ઇડ્ડર પર વિજય મેળવીને ‘ઝફરખાને” સોમનાથ પર વિજય મેળવવા ઈરાદો કર્યો, આ બાબતમાં તેણે એક લશ્કર સોમનાથ તરફ …
સીદી સૈય્યદ મસ્જિદ (ઝાલી) અહમદાબાદ ગુજરાતના અહમદાબાદ સ્થિત સીદી સૈય્યદ મસ્જિદ જે “સીદી સૈય્યદ ની જાલી” તરીકે જગવિખ્યાત છે, આ મ…
એતિહાસિક શહેર અહમદાબાદ ( શહર-એ-મુઅજ્જ્મ) ના સ્થાપક સુલતાન અહમદશાહ એક સમયે ‘’સુલતાન અહમદશાહે’’ આશાવળ તરફ કુચ કરી અને ત્યા…
બાઈ હરિરની વાવ (પગથીયા વાળો કુઓ) અહમદાબા દ આ વાવ અહમદાબાદથી 6 કી.મી. દુર અસારવા વિસ્તારમાં આવેલી છે. “બાઈ-હરિર” ની વાવ પર સ્થિત શિલાલેખ મુજબ આ વાવ ગુજરાત સલ્તન…
ગુજરાતનું એતિહાસિક શહેર ચાંપાનેર વિશ્વ ધરોહર સ્થળ ચાંપાનેર એક પુરાતાત્વિક શહેર છે કે જેને 2004માં “”યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ” નો દરજ્જો પ્રાપ્ત થયો છે ચાંપાન…