સુલતાન અહમદશાહ (ઈ.સ.1411 – 1442) અહમદખાન (સુલતાન અહમદશાહ) તાતારખાન નો પુત્ર અને ગુજરાતના નાઝીમ ઝફરખાન ( મુઝફ્ફરશાહ )નો પોત્ર થતો હતો …
સુલતાન અહમદશાહ – ગુજરાત સલ્તનત ઈ.સ. 1411 જાન્યુઆરીની 14મી શુક્રવારના દિવસે આ. “નાસિરૂદ્દદુનિયા વદ્દદિન અબૂલફ્તહ અહમદશાહ” ખિતાબ ધારણ કરીને અહમદખાન તખ્ત નશીન થયો…
એતિહાસિક શહેર અહમદાબાદ ( શહર-એ-મુઅજ્જ્મ) ના સ્થાપક સુલતાન અહમદશાહ એક સમયે ‘’સુલતાન અહમદશાહે’’ આશાવળ તરફ કુચ કરી અને ત્યા…