’હઝરત જમીય્લશાહ દાતાર’
પૃથ્વીની સપાટીએથી લગભગ 2750 ફૂટની ઊંચાઈ પર ‘હ.જમીય્લશાહ દાતાર’ ની જગ્યા આવેલી છે અહીં ’હ.જમીય્લશાહ દાતાર’ નું એક ‘’આસન’’ છે, એમ કહેવાઈ છે કે ઈ.સ.1470 માં હ.જમીય્લશાહ દાતાર’ 'ઈરાન' થી અહીં જુનાગઢ આવેલા અને પછી અહીંજ પર્વત પર હાલ જે તેમની જગ્યા છે ત્યાં તેમણે મુકામ કરેલો, ’હ.જમીય્લશાહ દાતાર’ ની જગ્યાએ હિંદુ-મુસ્લિમ સહિત દરેક કોમના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે એક જુનવાણી ભજનમાં કહેવામાં આવ્યું છે કે....
’’ઉંચો છે ગરવો ગીરનાર.......
નીચે છે ’’જમીય્લશાહ દાતાર.....
0 Comments
Do not post any dirty comments here